Managed By "Shree Vandanam Education Trust"
આર્યમ એજ્યુકેશનલ એકેડેમીમાં ગીતા જયંતીની ભક્તિભાવ પૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.શિક્ષકો અને બાળકોએ શુધ્ધ ઉચ્ચાર સાથે ગીતપાઠ કરી ગીતાજીની આરતી ઉતારી હતી.મહેમાનશ્રી મહેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં મહેમાનશ્રીએ ગીતા મહાત્મ્ય સમજાવી મનનીય વક્તવ્ય આપ્યું હતું.શાળાના ઇન્ચાર્જ આચાર્ય ઘનશ્યામભાઈ પટેલે પ્રસંગોચિત વક્તવ્ય કર્યું હતું.