Managed By "Shree Vandanam Education Trust"
આર્યમ એજ્યુકેશનલ એકેડેમીના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના નર્સરી થી ધોરણ 2 સુધીના 50 જેટલા બાળકોએ એક દિવસનો શૈક્ષણિક પ્રવાસ કર્યો હતો.ઉનાઈ ખાતે માતાજીના મંદિરે દર્શન કરી બાળકોએ પદમ ડુંગરી અને જનકીવનના સ્વચ્છ અને કુદરતી વાતાવરણમાં મોજ-મસ્તી કરી વિવિધ રમતો રમી પ્રવાસનો આનંદ માણ્યો હતો.